જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

રાજુલ દવેના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

રાજુલ દવેના પુસ્તકો પર પાછા જાઓ
સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

વિશ્વના એક અગ્રીમ વિચારક આચાર્ય રજનીશજીના ૧૯૬૬ થી ૧૯૭૨ સુધીના કાર્યકાળ, તેમનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ, ગાંધીજી અંગે તેમણે સૌપ્રથમ વ્યકત કરેલા વિચારો તેમજ આચાર્યશ્રીએ ૧૯૬૭ થી ૧૯૭૦ દરમ્યાન રાજકોટમાં આપેલા વક્તવ્યો આ પુસ્તકમાં સંગ્રહિત છે. લેખકે તેની કિશોરાવસ્થામાં રજન...

લેખકરાજુલ દવે
કિંમતકિંમત રૂ. 185
પૃષ્ઠ160
મીડિયા ઓડિયો ઉપલબ્ધ

પુસ્તક વિશે

વિશ્વના એક અગ્રીમ વિચારક આચાર્ય રજનીશજીના ૧૯૬૬ થી ૧૯૭૨ સુધીના કાર્યકાળ, તેમનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ, ગાંધીજી અંગે તેમણે સૌપ્રથમ વ્યકત કરેલા વિચારો તેમજ આચાર્યશ્રીએ ૧૯૬૭ થી ૧૯૭૦ દરમ્યાન રાજકોટમાં આપેલા વક્તવ્યો આ પુસ્તકમાં સંગ્રહિત છે. લેખકે તેની કિશોરાવસ્થામાં રજનીશજીની સન્મુખ બેસીને આ વક્તવ્યો માણ્યા છે. રાજકોટમાં આચાર્યશ્રીના યજમાન બનવાનું સદ્દભાગ્ય લેખકના પરિવારને મળ્યું હતું. ‘ઊર્મિનવરચના’ સામયિકમાં આચાર્યશ્રીના અર્ધી સદીપૂર્વેના લખાણો મુદ્દિત થયા હતા, જે આ પુસ્તકમાં સૌપ્રથમ ગ્રંથસ્થ બન્યા છે. આચાર્યશ્રીનું ભગવાન અને ઓશોમાં પરિવર્તન થયું નહતું તે સમયની માહિતી, જીવનજાગૃતિ કેન્દ્ર અને તેમના સૌરાષ્ટ્રના પ્રવાસો વિશેની અધિકૃત માહિતી આ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ છે. આચાર્યશ્રીના આરંભના વર્ષોનો આ ઈતિહાસ છે અને તે રીતે ‘સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી’ પુસ્તક ઘણી રીતે મહત્વ ધરાવે છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech